ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -13 અનુચ્છેદ -19 અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 અનુચ્છેદ -13 અનુચ્છેદ -19 અનુચ્છેદ -12 અનુચ્છેદ -16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 થી 18 કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1989 1988 1990 1993 1989 1988 1990 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 275 આર્ટિકલ – 164 આર્ટિકલ – 243 આર્ટિકલ – 338 આર્ટિકલ – 275 આર્ટિકલ – 164 આર્ટિકલ – 243 આર્ટિકલ – 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ મેયો લોર્ડ જોટકાફે લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલ લોર્ડ મેયો લોર્ડ જોટકાફે લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 26-01-1950 14-03-1949 15-08-1950 26-11-1949 26-01-1950 14-03-1949 15-08-1950 26-11-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP