ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ -19 અનુચ્છેદ -16 અનુચ્છેદ -12 અનુચ્છેદ -13 અનુચ્છેદ -19 અનુચ્છેદ -16 અનુચ્છેદ -12 અનુચ્છેદ -13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? ડૉ.આંબેડકર એચ.વી. કામથ કનૈયાલાલ મુનશી સરોજિની નાયડુ ડૉ.આંબેડકર એચ.વી. કામથ કનૈયાલાલ મુનશી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રી વડાપ્રધાન એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણામંત્રી વડાપ્રધાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1953 1954 1951 1952 1953 1954 1951 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP