ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 48 -ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

શોષણ સામેનો હક - અનુચ્છેદ-23
સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29
સમાનતાનો હક - અનુચ્છેદ-14
ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ?

ઉદ્યોગ અને ખનિજ
કાનૂની બાબતો
નાણાં
ગૃહ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP