ભારતનું બંધારણ (Constitution Of India)
માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ?

રાજ્ય સરકાર
જાહેર ક્ષેત્રના એકમો
ભારત સરકાર
ખાનગી કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ?

આપેલ માંથી કોઈ પણ નહીં
ભારતીય ચૂંટણી પંચ
ભારતના રાષ્ટ્રપતિ
રાજકીય પક્ષોના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી
રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ?

રવિશંકર મહારાજ
ઇન્દુલાલ યાજ્ઞિક
મહેંદી નવાઝ જંગ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન.RBIના ગવર્નર
માન.વડાપ્રધાન
માન. રાષ્ટ્રપતિ
માન.નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP