ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ? રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો ભારત સરકાર ખાનગી કંપનીઓ રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો ભારત સરકાર ખાનગી કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 158 અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 158 અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર કાકાસાહેબ કાલેલકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર કાકાસાહેબ કાલેલકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP