ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 1 જાન્યુઆરી, 1948 1 માર્ચ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ? જવાહરલાલ નહેરુ પટ્ટાભિ સીતારામૈયા કનૈયાલાલ મુનશી વૈક્યાં પીંગલી જવાહરલાલ નહેરુ પટ્ટાભિ સીતારામૈયા કનૈયાલાલ મુનશી વૈક્યાં પીંગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(2) 280(3) 279 280(1) 280(2) 280(3) 279 280(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? મંત્રીમંડળ વડાપ્રધાન અને મંત્રીમંડળ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ મંત્રીમંડળ વડાપ્રધાન અને મંત્રીમંડળ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP