ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

26 જાન્યુઆરી, 1950
1 જાન્યુઆરી, 1948
15 ઓગસ્ટ, 1947
1 માર્ચ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો.

મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે.
વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે
નાણામંત્રી રાજીનામું આપે છે.
જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
મુખ્યમંત્રી
મુખ્ય ચૂંટણી કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
કેન્દ્રીય નાણાં પંચ
નાણાંપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

લોક અદાલત
ગ્રાહક અદાલત
ખાપ પંચાયત
ગ્રામ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP