ટકાવારી (Percentage)
શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ?

40
44
46
42

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જેઠાલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી રકમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂા. છે. શરૂમાં જેઠાલાલ પાસે કેટલા રૂપિયા હશે ?

30,000
75,000
60,000
45,000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP