ટકાવારી (Percentage)
શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ?
એક સંખ્યા = 100 10% વધારો = 110% 10% ઘટાડો = 110 × 90/100 = 99 ફેરફાર = 100 - 99 = 1% ઓછી થાય સમજણ પહેલા સંખ્યા 10% વધારતા 100 ના 110 થયા ત્યારબાદ 110 ના 10% ઘટાડતા 110 ના 90% કર્યા.
ટકાવારી (Percentage)
કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ ?