ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 123 120 122 124 123 120 122 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ? અનુચ્છેદ 9 અનુચ્છેદ 5 અનુચ્છેદ 6 અનુચ્છેદ 7 અનુચ્છેદ 9 અનુચ્છેદ 5 અનુચ્છેદ 6 અનુચ્છેદ 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી રાજ્યની યાદી સંયુક્ત યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી રાજ્યની યાદી સંયુક્ત યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ ડો. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુન્શી સરોજીની નાયડુ ડો. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ? જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટીસ કે. કાનન જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટીસ કે. કાનન જસ્ટિસ એમ. હિદાયતુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP