ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ?

બીજી ચૂંટણી થાય ત્યાં સુધી
રાષ્ટ્રપતિની મરજી સુધી
10 વર્ષ માટે
5 વર્ષ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
હરિવંશરાય બચ્ચન
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 338 - ક
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ – 336 – બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP