ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના નાણાં સચિવ (The Finance Secretary)
ભારતના પ્રધાનમંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ?

મુખ્ય પ્રધાન
રાજ્યપાલ
પંચાયત પ્રધાન
વિધાનસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ?

અનુચ્છેદ -312
અનુચ્છેદ -315
અનુચ્છેદ -311
અનુચ્છેદ -310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ?

અનુચ્છેદ - 214
અનુચ્છેદ - 168
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 202

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
લોકસભાના સ્પીકર
રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP