ભારતનું બંધારણ (Constitution Of India) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ? આપેલ બધાજ સંજોગોમાં નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે આપેલ બધાજ સંજોગોમાં નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા સમાનતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા સમાનતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 50 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(2) 279 280(3) 280(1) 280(2) 279 280(3) 280(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ? સુરક્ષામંત્રી સેનાધ્યક્ષ ભારતીય પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ સુરક્ષામંત્રી સેનાધ્યક્ષ ભારતીય પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ ચેરમેન લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ચેરમેન લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP