ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

આપેલ બધાજ સંજોગોમાં
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?

રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
PIL શું છે ?

પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ લેન્ડ
પબ્લિક ઈસ્યૂ લિસ્ટિંગ
પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ લો
પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ?

આર્ટિકલ – 124(4)
આર્ટિકલ – 168(3)
આર્ટિકલ –132(2)
આર્ટિકલ-133(4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ?

અનુચ્છેદ-27
અનુચ્છેદ-24
અનુચ્છેદ-25
અનુચ્છેદ-26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP