ભારતનું બંધારણ (Constitution Of India) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ? આપેલ બધાજ સંજોગોમાં તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે આપેલ બધાજ સંજોગોમાં તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ ફાતમા બીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 30 25 10 20 30 25 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... જરૂરી નથી તેના વકીલ માંગણી કરે તો જ. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ફરજીયાત છે જરૂરી નથી તેના વકીલ માંગણી કરે તો જ. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ફરજીયાત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ.બી. આર. આંબેડકર મૌલાના આઝાદ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ.બી. આર. આંબેડકર મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-308-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP