ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ?

આપેલ માંથી કોઈ પણ નહીં
જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે.
જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે.
જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 23
આર્ટિકલ – 29
આર્ટિકલ – 27
આર્ટિકલ – 24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

અનુચ્છેદ 32
અનુચ્છેદ 35
અનુચ્છેદ 36
અનુચ્છેદ 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP