ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 55 53 54 56 55 53 54 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 23 આર્ટિકલ – 29 આર્ટિકલ – 27 આર્ટિકલ – 24 આર્ટિકલ – 23 આર્ટિકલ – 29 આર્ટિકલ – 27 આર્ટિકલ – 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 32 અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 28 35 30 25 28 35 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP