ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે.
આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ?

અનુચ્છેદ -242
અનુચ્છેદ -245
અનુચ્છેદ -243
અનુચ્છેદ -241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર
નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય
જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ – 311
અનુચ્છેદ – 312
અનુચ્છેદ – 310
અનુચ્છેદ – 309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP