ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ? ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી નાણામંત્રી રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? વી.વી. ગીરી આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા જ્ઞાની ઝૈલસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP