ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાતવર્ગના સંસદ સભ્ય જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે - 30 વર્ષ 35 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 30 વર્ષ 35 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પોકેટ વીટો પ્રેસીડેન્શલ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો પોકેટ વીટો પ્રેસીડેન્શલ વીટો સેન્ટર વીટો સ્પેનસર્સ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે? સાતમી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ સાતમી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 50 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP