ભારતનું બંધારણ (Constitution Of India)
માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ?

48 દિવસ
30 દિવસ
24 દિવસ
12 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?

મૂડીવાદી રાજ્ય
કલ્યાણકારી રાજ્ય
આધુનિક રાજ્ય
ઉદામતવાદી રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે.

પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે)
છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી
આપેલ પૈકી એક પણ નહીં
ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP