ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અનુસૂચિત જનજાતિઓ
ઉપર પૈકી એક પણ નહીં
અન્ય પછાત વર્ગો
અનુસૂચિત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ?

બાળક
વ્યકિત
અઢાર વર્ષની નીચેની ઉંમર
ત્રણેયમાંથી એકપણ નહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

કુંદનલાલ ધોળકીયા
માનસિંહજી રાણા
બળવંતરાય ઠાકોર
કલ્યાણજી મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP