ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી નવેમ્બર, 1949
15મી ઓગસ્ટ, 1949
26મી જાન્યુઆરી, 1949
26મી જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોક અદાલત એ શું દર્શાવે છે ?

પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય
ન્યાયાલયની બહાર પતાવટ
સંક્ષિપ્ત વિચારણા માટે
ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP