ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન.ગવર્નરશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? પહેલી પાંચમી ત્રીજી ચોથી પહેલી પાંચમી ત્રીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ? મુખ્ય પ્રધાન રાજ્યપાલ પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન રાજ્યપાલ પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા સ્તરની સમાજિક ન્યાયસમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે ? જિલ્લા પંચાયત રાજ્ય સરકાર તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? લોકસભાના વિરોધ પક્ષના નેતા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP