ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

કાયદો કહેવાય
બિલ માન્ય થયું કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 43
અનુચ્છેદ 42
અનુચ્છેદ 41
અનુચ્છેદ 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

શોષણ વિરુદ્ધનો હક, 43
ખાનગી મિલકત, 42
યુનિયન બનાવવાનો, 44
મિલકત, 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ?

મહાભિયોગ દ્વારા
વહીવટી હુકમ દ્વારા
સર્વોચ્ચ અદાલતના હુકમથી
રાષ્ટ્રપતિના હુકમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP