ભારતનું બંધારણ (Constitution Of India)
દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ?

ભારતના એટર્ની જનરલ
ભારતના એડવોકેટ જનરલ
ભારતના સોલિસિટર જનરલ
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના જોડકાં જોડો.
અ.
a. સમાનતાનો અધિકાર
b. નિઃશુલ્ક કાનુની સહાય
c. મૌલિક કર્તવ્ય
d. અશકત વર્ગોનું કલ્યાણ
બ.
1. આર્ટીકલ 51(A)
2. આર્ટીકલ 46
3. આર્ટીકલ 14
4. આર્ટીકલ 39 (A)

1, 4, 2, 3
3, 4, 2, 1
3, 4, 1, 2
4, 1, 3, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
ગોપાલ કૃષ્ણ ગોખલે
મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ?

રાજ્યપાલ તેઓને નીમે છે.
રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.
ગૃહમાં તેઓ મત આપી શકે છે.
રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP