ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ? છ સપ્તાહ પંદર દિવસ એક માસ છ માસ છ સપ્તાહ પંદર દિવસ એક માસ છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ કોણ છે ? સ્પીકર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન સ્પીકર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદીય બાબતોના પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ? રાણા કુંભના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP