ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ? એક માસ છ માસ છ સપ્તાહ પંદર દિવસ એક માસ છ માસ છ સપ્તાહ પંદર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના રાષ્ટ્રપતિના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના રાષ્ટ્રપતિના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના વડાપ્રધાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-215 અનુચ્છેદ-214 અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 અનુચ્છેદ-214 અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ? સંગ સંસદ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વડી અદાલત ભારતના રાષ્ટ્રપતિ સંગ સંસદ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વડી અદાલત ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? જામ સાહેબ રણજિતસિંહજી કુમારપાળ શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી કુમારપાળ શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજા ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP