ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 26 ડિસેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 26 ડિસેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યતાનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે ? 15 20 17 12 15 20 17 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(1) 280(2) 280(3) 279 280(1) 280(2) 280(3) 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 32 23 36 17 32 23 36 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 264 – 268A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP