ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
પછાતવર્ગના સંસદ સભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
જાણીતા સમાજવિજ્ઞાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો
322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો
122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP