ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

જયપ્રકાશ નારાયણ
દયાનંદ સ્વામી
વિનોબા ભાવે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના
રાષ્ટ્રપતિના
વડાપ્રધાનના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ?

રાષ્ટ્રપતિને
વડી અદાલતને
સર્વોચ્ચ અદાલતને
એટર્ની જનરલને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP