Talati Practice MCQ Part - 3 એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ માં વેચવી જોઈએ. 720 660 600 120 720 660 600 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાની જોશી ઉમાશંકર નર્મદાશંકર જોષી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર આત્મારામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ? ભીમદેવ પ્રથમ કર્ણદેવ સિધ્ધરાજ મૂળરાજ ભીમદેવ પ્રથમ કર્ણદેવ સિધ્ધરાજ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા’- રેખાંકિત પદ ઓળખાવો. નિપાત વિશેષણ સર્વ કૃદંત નિપાત વિશેષણ સર્વ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ? ઋષિકેશ કર્ણપ્રયાગ રૂદ્રપ્રયાગ દેવપ્રયાગ ઋષિકેશ કર્ણપ્રયાગ રૂદ્રપ્રયાગ દેવપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP