Talati Practice MCQ Part - 3 એક વસ્તુ રૂ. 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂ માં વેચવી જોઈએ. 720 600 120 660 720 600 120 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર જામનગર અમદાવાદ વડોદરા ગાંધીનગર જામનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ? આપેલ પૈકી એક પણ નહીં કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિ એક સાઈકલને અમુક કિંમતે વહેંચે તો તેને 5% ખોટ જાય છે. જો તેણે આ સાઈકલ 450 વધુ કિંમતે વહેંચી હોય તો 10% નફો થાય છે. તો સાઈકલની મૂળ કિંમત શોધો. 4500 3000 4200 3750 4500 3000 4200 3750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું ? અકબર બાબર જહાંગીર હુમાયુ અકબર બાબર જહાંગીર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP