Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર ભવાની જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર આત્મારામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

સજીવારોપણ
અનન્વય
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

ભીમદેવ પ્રથમ
કર્ણદેવ
સિધ્ધરાજ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા’- રેખાંકિત પદ ઓળખાવો.

નિપાત
વિશેષણ
સર્વ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

ઋષિકેશ
કર્ણપ્રયાગ
રૂદ્રપ્રયાગ
દેવપ્રયાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP