ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ?

માન. વડાપ્રધાનશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. રાજ્યપાલશ્રી
માન. ઉપરાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ-329
આર્ટિકલ-256
આર્ટિકલ-128
આર્ટિકલ-153

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે.

હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
સામાન્ય સંમતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ.

05
07
10
03

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP