ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ?

માન. રાષ્ટ્રપતિશ્રી
માન. કાયદામંત્રીશ્રી
માન. વડાપ્રધાનશ્રી
માન. નાણાંમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
મુખ્ય ચૂંટણી કમિશનર
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ?

જરૂરી દસ્તાવેજ
ઉપયોગી દસ્તાવેજ
સાચો દસ્તાવેજ
પાયાનો દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP