ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ?

માન. નાણાંમંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. વડાપ્રધાનશ્રી
માન. કાયદામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

1909 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ, 1935
ભારત સરકાર અધિનિયમ 1919
1861 નો અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP