ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો
444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો
212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

સરોજિની નાયડુ
એચ.વી‌. કામથ
કનૈયાલાલ મુનશી
ડૉ.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ?

રાજ્યના મુખ્ય સચિવશ્રીને
માનનીય રાજ્યપાલશ્રીને
વિધાનસભાના અધ્યક્ષશ્રીને
મુખ્યમંત્રીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

સરોજીની નાયડુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે.

છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી
આપેલ પૈકી એક પણ નહીં
પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે)
ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP