ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

કેન્દ્રીય નાણાં પંચ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણાંપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1949
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને
ભારતના દરેક નાગરિકને
25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP