ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ? ભારતીય ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ રાજકીય પક્ષોના પ્રમુખ આપેલ માંથી કોઈ પણ નહીં ભારતીય ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ રાજકીય પક્ષોના પ્રમુખ આપેલ માંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 37 11 182 26 37 11 182 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ નાગરિકોનો પછાત વર્ગ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નબળા વિભાગોના શૈક્ષણિક હિતો પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 1 માર્ચ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP