ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કેન્દ્રીય નાણાં પંચ
નાણાંપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી જાન્યુઆરી, 1949
15મી ઓગસ્ટ, 1949
26મી નવેમ્બર, 1949
26મી જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP