ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 21 20 25 23 21 20 25 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિશ્વના સૌ પ્રથમ ઈ–પુસ્તકનું નામ શું છે ? અમેરિકન બંધારણ ભારતીય બંધારણ બ્રિટન બંધારણ આપેલ પૈકી એક પણ નહીં અમેરિકન બંધારણ ભારતીય બંધારણ બ્રિટન બંધારણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ આપેલ તમામ iii અને iv ii,iii અને iv i,ii અને iii આપેલ તમામ iii અને iv ii,iii અને iv i,ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP