ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? છ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પાંચ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ? આઠ મહિના છ મહિના સમય નિશ્ચિત નથી ચાર મહિના આઠ મહિના છ મહિના સમય નિશ્ચિત નથી ચાર મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? 13 15 20 10 13 15 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બાબર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP