ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો ? 1988 1989 1990 1987 1988 1989 1990 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય મુદા નીચે ‘સત્યમેવ જયતે' કઈ લિપિમાં લખાય છે ? દેવનાગરી બંગાળી અંગ્રેજી ગુજરાતી દેવનાગરી બંગાળી અંગ્રેજી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા જર્મની ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા જર્મની ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP