ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ જે તે રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ૯૦૮ ૭૦૯ ૭૦૮ ૭૧૦ ૯૦૮ ૭૦૯ ૭૦૮ ૭૧૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોક સેવા આયોગ' ના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 318 319 320 321 318 319 320 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુનશી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુનશી બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP