ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલને તેમની નિમણુકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાજ્યના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ?

રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ - 310
અનુચ્છેદ - 311
અનુચ્છેદ - 312
અનુચ્છેદ - 309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP