ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલને તેમની નિમણુકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ? રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત) મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 42 51-ક 44 25 42 51-ક 44 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? 1947 1948 1950 1952 1947 1948 1950 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP