ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે ? ધર્મ શિક્ષણ ઉંમર હોદ્દો ધર્મ શિક્ષણ ઉંમર હોદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 3:4 2:1 3:2 5:3 3:4 2:1 3:2 5:3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રાહક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત લોક અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ – 336 – બ આર્ટિકલ - 337 - અ આર્ટિકલ – 338 - ક આર્ટિકલ – 333 – ડ આર્ટિકલ – 336 – બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો 322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો 122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો 444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો 212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP