ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સમાજ કલ્યાણ ખાતાના મંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ભારતીય અધિકારીઓ
ભારતીય તબીબો
ભારતીય સશસ્ત્ર દળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP