સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

કુમારપાલ
અજયપાલ
સિધ્ધરાજ જયસિંહ
ત્રિભુવનપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી કપિલ સિબ્બલ
શ્રી અર્જુનસિંહ
શ્રી સામ પિત્રોડા
ડૉ. નંદન નીલેકણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

કાંચીપુરમ - તમિલનાડુ
સમલકોટ - આંધ્ર પ્રદેશ
ધર્મસ્થળ - છત્તીસગઢ
શબરીમાલા - કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?

સુરેન્દ્રનાથ બેનરજી
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP