ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી સ્પીકર મુખ્ય પ્રધાન સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ? સંસદના દરેક ગૃહને રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સંસદના દરેક ગૃહને રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી મોરારજી દેસાઈ શ્રી આઈ. જી. પટેલ શ્રી નિયોગી શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી મોરારજી દેસાઈ શ્રી આઈ. જી. પટેલ શ્રી નિયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ બહુવિધ નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ બહુવિધ નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP