ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 17-4-1950 18-7-1949 24-1-1950 22-7-1949 17-4-1950 18-7-1949 24-1-1950 22-7-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(દ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. કમલા નહેરૂ રાજકુમારી અનંતા સીંઘ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર કમલા નહેરૂ રાજકુમારી અનંતા સીંઘ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 377 356 498 418-A 377 356 498 418-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP