ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે.
રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે.
કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-168
અનુચ્છેદ-177
અનુચ્છેદ-167
અનુચ્છેદ-166

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP