GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'જિલ્લા પંચાયતનું અંદાજપત્ર અને તેના નાણાનો પુનઃ વિનિયોગ” અંગેની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં દશવિલ છે ?

163
160
162
161

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી.
ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.
સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP