ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-201
અનુચ્છેદ-202
અનુચ્છેદ-200
અનુચ્છેદ-168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલ છે ?

મૂળભૂત અધિકારો
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ?

લોકસભાના અધ્યક્ષ
માન. રાષ્ટ્રપતિશ્રી
આપેલ પૈકી એક પણ નહીં
રાજ્ય સભાના વાઈસ ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

એચ.વી‌. કામથ
ડૉ.આંબેડકર
સરોજિની નાયડુ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP