ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)
વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)
આપેલ પૈકી કોઈ નહીં
બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સ્પીકર
સંસદીય સચિવ
રાજ્યસભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 165
અનુચ્છેદ - 167
અનુચ્છેદ - 164

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP