ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
જિલ્લા કલેકટર
રાજ્ય સરકાર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?

નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.
નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.
કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.
નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?

વડાપ્રધાન
કેન્દ્રીય કાયદા પ્રધાન
કેન્દ્રીય કાયદા સચિવ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

સુપ્રિમ કોર્ટ
રાજ્ય સરકાર
હાઈકોર્ટ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજ્યસભાના સિનિયર સભ્ય
રાજ્યસભાના ચૂંટાયેલા નેતા
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP