ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ? જુલાઈ – ઓગસ્ટ માર્ચ – એપ્રિલ એપ્રિલ – મે ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ માર્ચ – એપ્રિલ એપ્રિલ – મે ફેબ્રુઆરી – માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ દરેક 20 વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી કોણે નિભાવી હતી ? ભાઈલાલભાઈ પટેલ જયદીપસિંહ ગોહીલ કાંતિલાલ ધીયા નગીનદાસ ગાંધી ભાઈલાલભાઈ પટેલ જયદીપસિંહ ગોહીલ કાંતિલાલ ધીયા નગીનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 251 આર્ટિકલ – 96 આર્ટિકલ – 330 આર્ટિકલ – 128(ક) આર્ટિકલ – 251 આર્ટિકલ – 96 આર્ટિકલ – 330 આર્ટિકલ – 128(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP