ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

રાજ્ય સરકાર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જિલ્લા કલેકટર
સેશન્સ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ મેયો
લોર્ડ જોટકાફે
લોર્ડ મેકોલ
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

અનુસૂચિત જાતિઓ
અન્ય પછાત વર્ગો
ઉપર પૈકી એક પણ નહીં
અનુસૂચિત જનજાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર
ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ
ન્યાયમૂર્તિ ફાતમા બીબી
ન્યાયમૂર્તિ વૈકલ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP