ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? છ પાંચ ચાર ત્રણ છ પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? મૂળભૂત અધિકારોમાં આમુખમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1991 1921 1951 1901 1991 1921 1951 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -242 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP