ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? નાણામંત્રી પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ નાણામંત્રી પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ અંતર્ગત રાજય સરકાર પાસે નીચેના પૈકી કઈ સતાઓ નથી ? નાણાકીય સત્તાઓ ન્યાયવિષયક સત્તાઓ ધારાકીય સત્તાઓ કારોબારી સત્તાઓ નાણાકીય સત્તાઓ ન્યાયવિષયક સત્તાઓ ધારાકીય સત્તાઓ કારોબારી સત્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? પાંચમી પહેલી ત્રીજી ચોથી પાંચમી પહેલી ત્રીજી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન CJI લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ વડાપ્રધાન CJI લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -23 થી 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP