ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
બાબાસાહેબ આંબેડકર
લક્ષ્મીમલ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ?

આમુખ
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો
મૂળભૂત હકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

15 ઓગસ્ટ, 1948
26 જાન્યુઆરી, 1949
27 ડિસેમ્બર, 1948
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

જન ગણ મન
જય હિન્દ
વંદે માતરમ્
સત્યમેવ જયતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

રાજ્યપાલ
વિધાનસભા અધ્યક્ષ
ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP