ભારતનું બંધારણ (Constitution Of India)
"જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ?

મૂળભૂત ફરજો
આમુખ
મૂળભૂત હક્કો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___

અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

વડાપ્રધાન
નાણાંપ્રધાન
કેન્દ્રીય નાણાં પંચ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP