ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 411 211 111 311 411 211 111 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? ડો. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ડો. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે બંધારણના આરંભે નાગરીકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે બંધારણના આરંભે નાગરીકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? આપેલ તમામ માંથી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે આપેલ તમામ માંથી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP