ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 57 અનુચ્છેદ 59 અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 59 અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 17 19 16 18 17 19 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ? આઠમો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 520 કરતા વધુ નહીં 540 કરતાં વધુ નહી 530 કરતાં વધુ નહીં 510 કરતા વધુ નહીં 520 કરતા વધુ નહીં 540 કરતાં વધુ નહી 530 કરતાં વધુ નહીં 510 કરતા વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP