ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. તેઓ રાજ્ય નાણાં પંચની નિમણૂક કરે છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે જુએ છે. આપેલ તમામ નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરોપનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન કેબીનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન કેબીનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ? 4 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 7 વર્ષ 5 વર્ષ 4 વર્ષ વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. 7 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP