ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશના સંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે ? ૧૦૫ ૧૩ ૧૯૪ ૨૫ ૧૦૫ ૧૩ ૧૯૪ ૨૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલીસીટર જનરલ એટર્ની જનરલ સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? સૈન્ય પંચાયત ન્યાયતંત્ર વહીવટી તંત્ર સૈન્ય પંચાયત ન્યાયતંત્ર વહીવટી તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ મહાત્મા ગાંધી સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1963 ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1963 ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP