ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ? અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 અનુચ્છેદ -31 અનુચ્છેદ -32 અનુચ્છેદ -33 અનુચ્છેદ -30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ? 1992 1990 1991 1989 1992 1990 1991 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રહી રચાયો છે ? 22A 24A 23A 21A 22A 24A 23A 21A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડ્ડી ગોપાલાસ્વામી આયંગર ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP