ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલય વડાપ્રધાન ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 32 29 24 35 32 29 24 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ એક પણ નહીં નાણામંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ એક પણ નહીં નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? ડૉ.આંબેડકર કનૈયાલાલ મુનશી એચ.વી. કામથ સરોજિની નાયડુ ડૉ.આંબેડકર કનૈયાલાલ મુનશી એચ.વી. કામથ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2005 2003 2007 2001 2005 2003 2007 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP