ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે.

124
127
141
126

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ
સામાજિક પછાત વર્ગ
આર્થિક પછાત વર્ગ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

પીબી ગજેન્દ્ર ગડકર
હરિલાલ જે. કાળીયા
એલ એમ સિંઘવી
નાથપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP