ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-51 ક
અનુચ્છેદ-39 ક
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ?

અનુચ્છેદ-26
અનુચ્છેદ-24
અનુચ્છેદ-27
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કયા હોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ?

રાજ્યપાલ
વિધાનસભાના અધ્યક્ષ
નાયબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP