ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે. ધારાસભ્યો પંચાયત ધારાસભા પંચાયતી રાજ ધારાસભ્યો પંચાયત ધારાસભા પંચાયતી રાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત ગણતંત્ર ક્યારે બન્યું ? 1949 1947 1950 1946 1949 1947 1950 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? લોર્ડ મિન્ટો હોબ હાઉસ લોર્ડ ફ્રાંસ એમ્બરલીન લોર્ડ મિન્ટો હોબ હાઉસ લોર્ડ ફ્રાંસ એમ્બરલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો... એક અતૂટ ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 48 47 45 46 48 47 45 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP