ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-113 અનુચ્છેદ-114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ? 73મો બંધારણીય સુધારો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 74મો બંધારણીય સુધારો આયોજન પંચની માર્ગ રેખાઓ 73મો બંધારણીય સુધારો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 74મો બંધારણીય સુધારો આયોજન પંચની માર્ગ રેખાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? સમાનતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સમાનતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? વંદે માતરમ્ જય હિન્દ જન ગણ મન સત્યમેવ જયતે વંદે માતરમ્ જય હિન્દ જન ગણ મન સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP