ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-112
અનુચ્છેદ-114
અનુચ્છેદ-113
અનુચ્છેદ-110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે.

ધારાસભ્યો
પંચાયત
ધારાસભા
પંચાયતી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

લોર્ડ મિન્ટો
હોબ હાઉસ
લોર્ડ ફ્રાંસ
એમ્બરલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો...

એક અતૂટ ભાગ છે.
એક શ્રેષ્ઠ ભાગ છે.
એક સંદિગ્ધ ભાગ છે.
એક વિભક્ત ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP