ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

પ્રધાનમંત્રી
લોકસભા અધ્યક્ષ
ચેરમેન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ?

વડી અદાલતને
બધી જ અદાલતને
જિલ્લા અદાલતને
સર્વોચ્ચ અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

15 ઓગસ્ટ, 1948
24 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1949
27 ડિસેમ્બર, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર
ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા
નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP