ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

શ્રી એમ. એન. રોય
શ્રી જવાહરલાલ નેહરુ
ડૉ. ભીમરાવ આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ શાસન હેઠળનાં રાજ્યનું અંદાજપત્ર

રાજ્યસભાને રજૂ કરવામાં આવે છે
લોકસભાને રજૂ કરવામાં આવે છે
રાજ્યપાલ દ્વારા પસાર કરવામાં આવે છે
રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP