ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે ? 109 (1) 109 (2) 107 (1) 109 (3) 109 (1) 109 (2) 107 (1) 109 (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી બી.આર. આંબેડકર ક.મા. મુનશી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 35 30 28 25 35 30 28 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 331 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? એકેય નહીં 26 નવેમ્બર 1949 9 ડીસેમ્બર 1946 26 જાન્યુઆરી 1950 એકેય નહીં 26 નવેમ્બર 1949 9 ડીસેમ્બર 1946 26 જાન્યુઆરી 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 49 48 50 47 49 48 50 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP