ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
વિનોબા ભાવે
દયાનંદ સરસ્વતી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) રાજ્યના એડવોકેટ જનરલ
(b) સંસદની રચના
(c) વડી અદાલતોની રચના
(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ
(1) આર્ટિકલ - 165
(2) આર્ટિકલ - 244
(3) આર્ટિકલ - 216
(4) આર્ટિકલ – 79

a-1, b-3, d-4, c-2
c-2, d-3, b-4, a-1
d-2, c-3, a-1, b-4
b-2, a-1, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટળી લડવા માટે નીચેના પૈકી શું આવશ્યક નથી ?

ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ
ભારતના નાગિરક હોવું
35 વર્ષ કે તેથી વધારે ઉંમર
લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP