ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -264 - 268A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો અમલ કયારથી શરૂ થયો હતો ? 26 નવેમ્બર, 1949 15 નવેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 15 નવેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ? આડકતરો મત નિર્ણાયક મત ધ્વનિ મત સીધો મત આડકતરો મત નિર્ણાયક મત ધ્વનિ મત સીધો મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન સ્પીકર સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન સ્પીકર સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક 20 વર્ષ બાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ દરેક 20 વર્ષ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP