ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

2 મહિના
6 મહિના
3 મહિના
1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-217
અનુચ્છેદ-215
અનુચ્છેદ-216
અનુચ્છેદ-214

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ?

ભારતના એડવોકેટ જનરલ
ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
ભારતના એટર્ની જનરલ
ભારતના સોલિસિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ - 310
અનુચ્છેદ - 309
અનુચ્છેદ - 311
અનુચ્છેદ - 312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

વિદેશી નાગરિકત્વ
આપેલ પૈકી એક પણ નહીં
બહુવિધ નાગરિકત્વ
દ્વિ - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP