ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. 2 મહિના 3 મહિના 6 મહિના 1 વર્ષ 2 મહિના 3 મહિના 6 મહિના 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 6 4 2 8 6 4 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સ્પીકર સોલિસિટર જનરલ એટર્ની જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર સોલિસિટર જનરલ એટર્ની જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ? સીતારામૈયા આયોગ ફજલ અલી આયોગ જે.વી.પી. આયોગ કુંજર આયોગ સીતારામૈયા આયોગ ફજલ અલી આયોગ જે.વી.પી. આયોગ કુંજર આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP