ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. 2 મહિના 6 મહિના 1 વર્ષ 3 મહિના 2 મહિના 6 મહિના 1 વર્ષ 3 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ? 88મો 74મો 97મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 88મો 74મો 97મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -242 અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -242 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિયન લીસ્ટ, સ્ટેટ લીસ્ટ અને કોનકરન્ટ લીસ્ટનો ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 6 7 5 4 6 7 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 22-03-1949 26-11-1949 14-03-1949 24-01-1949 22-03-1949 26-11-1949 14-03-1949 24-01-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP