સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – નડિયાદ
ઉમાશંકર જોષી – બામણા
પન્નાલાલ પટેલ – માંડલી
હરીન્દ્ર દવે – ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

નાસર
માર્શલ ટીટો
ગોર્બાચોવ
જહોન કેનેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રાણકી વાવ-જયા
ચંપાની વાવા-નંદા
અડાલજની વાવ-જયા
દાદા હરીની વાવ-નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP